02/03/2025
સરકાર માહિતી અધિકાર નો કાયદો ભ્રષ્ટાચારના મુદ્દે અને માહિતી મેળવવાના પ્રયાસ ના ઉમદા વિચાર સાથે લાવેલ. કેટલાક. સરકારી ભ્રષ્ટ અધિકારીઓ દ્વારા મીલીભગત માં આ કાયદા નો થતો વેપાર અને તેમાં સાથ આપ્યા તેમના જ મળતિયાઓ હવે આવા સરકારી અધિકારીઓ પાસે પણ વસુલાત કરતા થઈ જતાં આવા અધિકારીઓ ના ઘરના ના ઘાટ ના જેવો ખેલ..
#પ્રેસ
#પબ્લિક