24/06/2024
રાજકોટના ભયાવહ અગ્નિકાંડ ના મૃતકો ને પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિતે ભાવભીની શ્રદ્ધાંજલિ
🙏🙏🙏
દોષિતો નો કેસ ભગવાન પોતાની અદાલતમાં "કર્મ ના સિદ્ધાંત" મુજબ લઈ ને પકડાયેલા તેમજ ન પકડાયેલા દોષિતોને ઝડપી ટૂંકા સમયમાં કડક સજા આપે તેવી આગ્રહ ભરી પ્રાર્થના.🙏🙏🙏🙏🙏