08/01/2026
પતંગની મજા, સુરક્ષા સાથે...
આનંદના આ પર્વમાં આપણી પતંગની મજા કોઈ માટે સજા ન બને તેની તકેદારી રાખીએ, ચાઈનીઝ દોરીનો ત્યાગ કરીએ અને ટુ-વ્હીલર ચલાવતી વખતે સુરક્ષાનું ખાસ ધ્યાન રાખીએ.
અજેય સોમનાથમાં થશે સનાતનનો જયજયકાર
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી 'સોમનાથ સ્વાભિમાન પર્વ' નિમિત્તે 72 કલાક સુધી "અખંડ ઓમકાર નાદ"નો જાપ ગૂંજશે.
72 કલાકનો અખંડ ઓમકાર નાદ
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં 8 થી 11 જાન્યુઆરી દરમિયાન
ની ભવ્ય ઉજવણી થશે.