26/08/2025
અમારા પુજ્ય દાદીમાં દિવંગત લાખીબેન લક્ષ્મણભાઈ રાઠોડ ના અવસાન પછી એમનું પુણ્યાનુમોદન તેમજ શ્રધ્ધાંજલી સભા તારીખ 28/08/2025 અને ગુરૂવાર ના રોજ સવારે 9.00 કલાકે અમારા વતન કોબ (ઉના) મુકામે રાખેલ છે.
કેવલસિંહ રાઠોડ 🙏🙏